વિદ્યાથીઓ માટે સુવર્ણ અવસર – એડમિશન ફેર 2025 હવે અમદાવાદમાં!

અમદાવાદ, 2025 : અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે પ્રાઈડ પ્લાઝા, બોડકદેવ, અમદાવાદ ખાતે 10 & 11 મે,  2025  ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત …

 વિદ્યાથીઓ માટે સુવર્ણ અવસર – એડમિશન ફેર 2025 હવે અમદાવાદમાં! Read More

“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન

અમદાવાદ, 3જી મે, 2025: ભારતની અગ્રણી હેલ્થકેર સંસ્થામાંની એક નારાયણા હેલ્થનું એકમ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ‘‘દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની’’ થીમ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે હૃદયસ્પર્શી અને …

“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન Read More

ગુજરાતી સિનેમામાં વત્સલ શેઠની એન્ટ્રી : “સરપ્રાઈઝ”નું પોસ્ટર કરાયું લોન્ચ

ગુજરાત, એપ્રિલ 2025 : ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યાં છે. કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન્સ અને રમાય એન્ટરટેઇનમેન્ટ લાવી …

ગુજરાતી સિનેમામાં વત્સલ શેઠની એન્ટ્રી : “સરપ્રાઈઝ”નું પોસ્ટર કરાયું લોન્ચ Read More

 સોશિયલ મીડિયા સ્કેમ્સ પર આધારિત શસ્ત્ર એક મજબૂત ક્રાઇમ થ્રિલર છે!”

આ ફિલ્મ એક મજબૂત ક્રાઇમ, ડ્રામા અને થ્રિલર છે. આજના સોશિયલ મીડિયા યુગમાં અનેક સ્કેમ અને ફ્રોડ થતાં હોય છે. ખાસ કરીને યુવતીઓના ન્યૂડ ફોટા પોસ્ટ કરીને લોકો સાથે ઠગાઈ …

 સોશિયલ મીડિયા સ્કેમ્સ પર આધારિત શસ્ત્ર એક મજબૂત ક્રાઇમ થ્રિલર છે!” Read More

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવ

અમદાવાદઃ કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શહેરની જાણીતી સામાજિક સંસ્થા દ્વારા ‘પસ્તી સે પઢાઈ તક’ નામક વિશેષ પહેલ હાથ ધરવામાં …

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવ Read More

કાશ્મીર આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રવાસીઓ માટે દીપજ્યોત અને માનવ સાંકળથી શ્રદ્ધાંજલિ”

કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામથી નજીક પર્યટન સ્થળ પર ખીણમાં મોટા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ભારતીય પ્રવાસીના મૃત્યુ થયા. મૃતક ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ આજ રોજ ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ …

કાશ્મીર આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રવાસીઓ માટે દીપજ્યોત અને માનવ સાંકળથી શ્રદ્ધાંજલિ” Read More

અટિરા, અમદાવાદ ખાતે કોમ્પોઝિટ્સ ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પર 3-દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ, 23 એપ્રિલ 2025 – અદ્યતન કોમ્પોઝિટ મટિરિયલ્સના ક્ષેત્રમાં પ્રાયોગિક શિક્ષણ અને તકનીકી કુશળતાને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) ના કોમ્પોઝિટ્સ સેન્ટર ઓફ એક્સિલન્સ અને કોમ્પોઝિટ …

અટિરા, અમદાવાદ ખાતે કોમ્પોઝિટ્સ ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પર 3-દિવસીય વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ Read More

ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી

ગુજરાતમાં ભારતની પ્રજાપતિ સમાજની સૌથી જુની સંસ્થા ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ દ્વારા ૧૦૦ વર્ષની ઉજવણીરૂપે શતાબ્દી મહોત્સવનું ઐતિહાસિક આયોજન ૧૩ એપ્રિલ, ૨૦૨૫, રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે …

ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી Read More

પંથ શ્રી હજુર ઉદીતમુનિ નામ સાહેબની ગુજરાત ભ્રમણની “નવોદય યાત્રા” કે.ડી.વી મિશનના તત્વાધાનમાં સંપન્ન

અમદાવાદ : વિશ્વ વંદનીય સદગુરૂ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સંહવાહક અને કબીર પંથની વંશ પંરપરા મુજબ ૧૬માં વંશ પ્રતાપાચાર્ય પંથ શ્રી હજુર ઉદીતમુની નામ …

પંથ શ્રી હજુર ઉદીતમુનિ નામ સાહેબની ગુજરાત ભ્રમણની “નવોદય યાત્રા” કે.ડી.વી મિશનના તત્વાધાનમાં સંપન્ન Read More

રામનવમી નિમિતે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંગીતમય સુન્દરકાંડ પાઠ નું સફળ આયોજન

માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા શ્રી કામનાથ મહાદેવ મંદિર, નવરંગપુરા, અમદાવાદ ખાતે સંગીતમય સુન્દરકાંડ પાઠ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ રામ નવમી નિમિત્તે વિશેષ રીતે યોજાયો હતો, જેમાં …

રામનવમી નિમિતે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંગીતમય સુન્દરકાંડ પાઠ નું સફળ આયોજન Read More