“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન

અમદાવાદ, 3જી મે, 2025: ભારતની અગ્રણી હેલ્થકેર સંસ્થામાંની એક નારાયણા હેલ્થનું એકમ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ‘‘દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની’’ થીમ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે હૃદયસ્પર્શી અને …

“દિલોં કી કહાની, બચ્ચોં કી ઝુબાની” હીલિંગ અને આશાની ઉજવણીઃ નારાયણા હોસ્પિટલ, અમદાવાદ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ઈવેન્ટનું આયોજન Read More

ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈ કેર એન્ડ ક્યોર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સહયોગમાં અમદાવાદ સુધી તેની પહોંચ વિસ્તારે છે

અમદાવાદ ૫ માર્ચ ૨૦૨૫: ગ્લેનીગલ્સ હોસ્પિટલ, એક પ્રખ્યાત અદ્યતન તબીબી સંભાળ, હવે અમદાવાદમાં કેર એન્ડ ક્યોર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે વ્યૂહાત્મક સહયોગ દ્વારા અમદાવાદ સુધી તેની કુશળતાનો વિસ્તાર કરી રહી છે. …

ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈ કેર એન્ડ ક્યોર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સહયોગમાં અમદાવાદ સુધી તેની પહોંચ વિસ્તારે છે Read More

વર્લ્ડ ઓબેસિટી ડે : ચાઈલ્ડહૂડ ઓબેસિટી એક ચિંતાનું કારણ

વર્લ્ડ ઓબેસિટી ડે 4 માર્ચે ઉજવવામાં આવે છે. ઓબેસિટી (સ્થૂળતા)ના નિવારણ માટે વર્લ્ડ ઓબેસિટી ડેની ઉજવણી કરવામાં આવે છે કારણ કે તે વૈશ્વિક આરોગ્ય સંકટ બની ગયું છે. આ વર્ષે …

વર્લ્ડ ઓબેસિટી ડે : ચાઈલ્ડહૂડ ઓબેસિટી એક ચિંતાનું કારણ Read More

એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટને ક્યુઆઈએ દ્વારા એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર તરીકે માન્યતા

રાજકોટ : એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ લિ., રાજકોટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે, કારણ કે તેને ક્વાલિટી અને એક્રેડિટેશન ઇન્સ્ટિટ્યૂટ (QIA) દ્વારા એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર (1લી એડિશન) તરીકે માન્યતા આપવામાં …

એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટને ક્યુઆઈએ દ્વારા એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર તરીકે માન્યતા Read More

એડવાન્સ્ડ રેડિયેશન થેરાપી” 53 વર્ષીય સ્તન કેન્સરના દર્દીને અસરકારક રીતે સ્વસ્થ થવામાં મદદરૂપ બની

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે તાજેતરમાંજ “ઉર્જા ” જેવી અત્યાધુનિક રેડિયેશન થેરાપી શરૂ કરવામાં આવી છે. નવા કેન્સર સેન્ટર સહિત તબીબી તકનીકમાં પ્રગતિ સાથે, હોસ્પિટલ હવે ચોક્કસ અને અસરકારક કેન્સરની સારવાર …

એડવાન્સ્ડ રેડિયેશન થેરાપી” 53 વર્ષીય સ્તન કેન્સરના દર્દીને અસરકારક રીતે સ્વસ્થ થવામાં મદદરૂપ બની Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા વર્કવેલ સમિટ 2025 ની સફળતાની ઉજવણી!

રાજકોટ, 12 જાન્યુઆરી 2025: રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ, 11 જાન્યુઆરીના રોજ રાજકોટની સયાજી હોટેલ ખાતે આયોજિત વર્કવેલ સમિટ 2025ના સફળ સમાપનની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ લેન્ડમાર્ક ઇવેંટએ સૌરાષ્ટ્રભરના એચઆર …

વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા વર્કવેલ સમિટ 2025 ની સફળતાની ઉજવણી! Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 69 વર્ષીય દર્દીની હાઈ- રિસ્ક ચેસ્ટ ટ્યુમરની સફળતાપૂર્વક સર્જરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડૉ. પ્રશાંત વણઝર અને ડૉ. હિમાંશુ કોયાણી કેન્સરની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે.  તાજેતરમાં જ એક …

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 69 વર્ષીય દર્દીની હાઈ- રિસ્ક ચેસ્ટ ટ્યુમરની સફળતાપૂર્વક સર્જરી Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ  અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ

20 ડિસેમ્બર, રાજકોટ :  ક્રિસમસ અને સામાજિક જવાબદારીની સાચી ભાવનાને સાર્થક કરતાં, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ‘બી અ સાન્ટા’ પહેલ દ્વારા આર્થિક રીતે વંચિત લોકો સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી …

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ  અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયા ની ઈજાની સફળતાપૂર્વક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીએ …

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયા ની ઈજાની સફળતાપૂર્વક સર્જરી Read More

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે

રાજકોટ :  કેટલાંક મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ગુજરાતમાં ગેસ્ટ્રિક રિફ્લક્સનો પ્રચલિત મુદ્દો બહાર આવ્યો છે, જેમાં કારણો દર્શાવે છે કે રાજ્યના લગભગ 35% થી 40% લોકો …

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે Read More