વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા પેશન્ટ સેફટી વીકની ઉજવણી કરવામાં આવી

રાજકોટ, 30 જાન્યુઆરી, 2025 : વોકહાર્ટ ગ્રુપ હોસ્પિટલ્સ તેની પેશન્ટ સેફ્ટી વીક પહેલ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે, આ એક ડેડીકેટેડ અને સપ્તાહભર ચાલનાર કેમ્પેઇન છે જે રેપિડ …

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા પેશન્ટ સેફટી વીકની ઉજવણી કરવામાં આવી Read More

એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટએ સૌરાષ્ટ્રમાં અદ્યતન કેન્સર સારવાર માટે “ઉર્જા” – અત્યાધુનિક લિનેક ટેકનોલોજીનો પ્રારંભ કર્યો

21 જાન્યુઆરી, રાજકોટ – એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ ગર્વથી “ઉર્જા” ના લોન્ચની ઘોષણા કરે છે, જે એક અત્યાધુનિક લિનેક (લિનિયર એક્સિલરેટર) છે, જે રાજકોટ અને આસપાસના સૌરાષ્ટ્ર પ્રદેશ, જેમાં જૂનાગઢ, મોરબી, …

એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટએ સૌરાષ્ટ્રમાં અદ્યતન કેન્સર સારવાર માટે “ઉર્જા” – અત્યાધુનિક લિનેક ટેકનોલોજીનો પ્રારંભ કર્યો Read More

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે

રાજકોટ :  કેટલાંક મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ગુજરાતમાં ગેસ્ટ્રિક રિફ્લક્સનો પ્રચલિત મુદ્દો બહાર આવ્યો છે, જેમાં કારણો દર્શાવે છે કે રાજ્યના લગભગ 35% થી 40% લોકો …

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે Read More

ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશને ‘મિશન બ્રેઈન એટેક’નું અમદાવાદ ચેપ્ટર શરૂ કર્યું

અમદાવાદ 7મી ડિસેમ્બર: અમદાવાદ: ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશન (ISA)એ 12મી મેના રોજ વારાણસીમાં ‘મિશન બ્રેઈન એટેક’ શરૂ કર્યું છે. ભારતમાં સ્ટ્રોક અંગે જાગૃતિ વધારવા માટે આ એક અનોખી પહેલ છે. ‘ઈચ …

ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશને ‘મિશન બ્રેઈન એટેક’નું અમદાવાદ ચેપ્ટર શરૂ કર્યું Read More

વર્લ્ડ ડાયાબિટીઝ ડે : દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે

દર વર્ષે ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટે 14 નવેમ્બરે  વર્લ્ડ ડાયાબિટીઝ ડે  મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ “બ્રેકીંગ બેરિયર્સ, બ્રીજીંગ ગેપ્સ” છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક …

વર્લ્ડ ડાયાબિટીઝ ડે : દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે Read More

50 થી 60 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે ઑસ્ટિયોઆર્થરાઇટિસ થવાની શક્યતાઓ વધી જાય છે : ડૉ. ઉમંગ શિહોરા

શિયાળાની શુરુઆત આમ તો સ્વાસ્થ્ય વર્ધા હોય છે. પરંતુ આર્થરાઈટિસ (હાડકા સાંધાનો ઘસારો) ના દર્દીઓ માટે તે મોટા ભાગે પીડારૂપ બની રહે છે.આ અંગે વધુ માહિતી આપતાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના …

50 થી 60 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે ઑસ્ટિયોઆર્થરાઇટિસ થવાની શક્યતાઓ વધી જાય છે : ડૉ. ઉમંગ શિહોરા Read More

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન, થોડી બેદરકારી છીનવી શકે છે તમારી ઘ્વનિ

આપણા શરીરનું નાજુક અંગ હોય તો તે કાન છે. ઇએનટી સર્જન ડો. નીરજ સુરી જણાવે છે કે, દિવાળી જેવા તેહવારમાં કાનની જાળવણી કેવી રીતે કરવી જોઈએ.. કાનમાં ઇજા થાય છે …

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન, થોડી બેદરકારી છીનવી શકે છે તમારી ઘ્વનિ Read More

વર્લ્ડ ટ્રોમા ડે – ટ્રોમા એટલે સારવારની સાથે માનસિક પીડામાંથી મુક્તિ મેળવવાની સામૂહિક પહેલ : ડૉ. શ્યામ કારિયા

દર વર્ષે તારીખ 17મી ઓક્ટોબરને  “વર્લ્ડ ટ્રોમા ડે” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત દરમિયાન જીવન બચાવવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ દિવસનો …

વર્લ્ડ ટ્રોમા ડે – ટ્રોમા એટલે સારવારની સાથે માનસિક પીડામાંથી મુક્તિ મેળવવાની સામૂહિક પહેલ : ડૉ. શ્યામ કારિયા Read More