અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં આવેલ “મહાવિદ્યા” ખાતે ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાશે. 11મી એપ્રિલ, 2024- ગુરુવારના રોજ આયોજિત આ કન્સલ્ટેશન પ્રોગ્રામમાં વાસ્તુ એક્સપર્ટ ડૉ. સંતોષ ગુરુ વાસ્તુ, એસ્ટ્રોલોજી, ન્યૂમરોલોજી અને ટેરોટ રીડિંગની મદદથી લોકોંને તેમના જીવનની સુખાકારી અંગે માર્ગદર્શન આપશે. 11 એપ્રિલે સવારે 11-00 કલાકેથી સાંજના 4-00 કલાક દરમિયાન ઇચ્છુક લોકો અહીં આવીને પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ મેળવી શકે છે.
ખૂબ જ જાણીતા વાસ્તુ નિષ્ણાત ડૉ. સંતોષ ગુરુ લોકોની ચોક્કસ જરૂરિયાતો અને ચિંતાઓને અનુરૂપ વ્યક્તિગત આંતરદૃષ્ટિ અને ભલામણો પ્રદાન કરીને યોગ્ય સલાહ આપશે. હેલ્થ, રિલેશનશિપ, કરિયર દરેકને સબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આ ફ્રી કન્સલ્ટેશન ઉપયોગી સાબિત થશે.
જેમને પ્રોપર્ટી રીલેટેડ પ્રશ્નો છે તેમણે ઘર, ઓફિસ, ફેક્ટરીનો નકશો સાથે લાવવાનો રહેશે અને જેમને જન્માક્ષર બતાવવા હોય તેમણે જન્માક્ષર સાથે લાવવા.
ફ્રી વાસ્તુ કન્સલ્ટેશનનો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિઓ 9274033733 નંબર પર સંપર્ક કરી શકે છે.
You may also like
-
જીતો (JITO) અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ‘ટી ટોક્સ & ટ્રાયમ્ફ્સ’ વિષય પર ટોક શૉ નું આયોજન
-
ગુજરાતી ફિલ્મ ‘જીવ’ 12 ડિસેમ્બરે થશે રિલીઝ
-
જ્વેલરી વર્લ્ડ 2025 : અમદાવાદમાં થશે ભારતની સર્વશ્રેષ્ઠ જ્વેલરીનું શોકેઝ
-
આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન અને અનલિમિટેડ ઉન્નતિ દ્વારા ટાયકા (TYCA)- ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ, ક્રિએટ અબન્ડન્સની શરૂઆત
-
રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વ્યાખ્યાન માળા, પ્રદર્શની અનેમલ્ટીમીડિયા શોનું આયોજન
