અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીન દ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારે સાંજે 6:00 વાગ્યે કવિ દલપતરામ ચોક ખાતે યોજાશે.
માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિ સંમેલન તથા સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરની સાંસ્કૃતિક પરંપરા અને “અમે અમદાવાદી” ની ભાવનાનો ઉત્સવ ઉજવાશે.
અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી”
✨ 📅 26 ફેબ્રુઆરી 2026 | ગુરુવાર
🕕 સાંજે 6:00 વાગ્યે
📍 કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોલ, કાળુપુર, અમદાવાદ
You may also like
-
ટ્રક અને કોમર્શિયલ વાહન ચાલકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રશંસનીય પહેલ : હાઈવે હીરો સ્માર્ટ ક્લિનિક
-
સામાજિક એકતા : પાટણના ઠાકોર સમાજ દ્વારા અમદાવાદના દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે ભર્યું ઐતિહાસિક ‘મામેરું’
-
ગાંધીનગરની પીડીઈયુ યુનિવર્સિટી ખાતે ‘સક્ષમ 2025-26’ નો ભવ્ય પ્રારંભ
-
12 દેશના 250 થી વધુ કલાકારોની ઐતિહાસિક ભદ્રકાલી મંદિર ખાતે સાંસ્કૃતિક પ્રસ્તુતિ
-
અમદાવાદ માં ‘ધ હીલિંગ સર્કલ’ ઈવેન્ટ દ્વારા હોલિસ્ટિક હીલિંગ નો ઉત્સાહપૂર્વક સ્વીકાર
