Ahmedabadદિવ્યાંગ લોકોને ધાબળા અને ફૂડનું વિતરણ કરાયું by sambodhanmagazine જીવા હરિ ફાઉન્ડેશન અને ગુજરાત સ્ટેટ બાલકંજી બારી દ્વારા જરૂરિયાતમંદ દિવ્યાંગ લોકોને ધાબળા અને ફૂડનું વિતરણ કરવામાં આવ્યું હતું.