વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ  અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ

20 ડિસેમ્બર, રાજકોટ :  ક્રિસમસ અને સામાજિક જવાબદારીની સાચી ભાવનાને સાર્થક કરતાં, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ‘બી અ સાન્ટા’ પહેલ દ્વારા આર્થિક રીતે વંચિત લોકો સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી …

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ  અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયા ની ઈજાની સફળતાપૂર્વક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીએ …

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 58 વર્ષીય દર્દીના જમણા ખભાની, તાણીયા ની ઈજાની સફળતાપૂર્વક સર્જરી Read More

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે

રાજકોટ :  કેટલાંક મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ગુજરાતમાં ગેસ્ટ્રિક રિફ્લક્સનો પ્રચલિત મુદ્દો બહાર આવ્યો છે, જેમાં કારણો દર્શાવે છે કે રાજ્યના લગભગ 35% થી 40% લોકો …

ગેસ્ટ્રોલોજીની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે વ્યક્તિએ આહારની આદતો બદલવાની અને સારી રીતે સંતુલિત આહાર લેવાની જરૂર છે Read More

વર્લ્ડ ડાયાબિટીઝ ડે : દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે

દર વર્ષે ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટે 14 નવેમ્બરે  વર્લ્ડ ડાયાબિટીઝ ડે  મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ “બ્રેકીંગ બેરિયર્સ, બ્રીજીંગ ગેપ્સ” છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક …

વર્લ્ડ ડાયાબિટીઝ ડે : દેશમાં દરરોજ 65 બાળકો ટાઈપ વન ડાયાબિટીસના શિકાર બની રહ્યા છે Read More

50 થી 60 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે ઑસ્ટિયોઆર્થરાઇટિસ થવાની શક્યતાઓ વધી જાય છે : ડૉ. ઉમંગ શિહોરા

શિયાળાની શુરુઆત આમ તો સ્વાસ્થ્ય વર્ધા હોય છે. પરંતુ આર્થરાઈટિસ (હાડકા સાંધાનો ઘસારો) ના દર્દીઓ માટે તે મોટા ભાગે પીડારૂપ બની રહે છે.આ અંગે વધુ માહિતી આપતાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના …

50 થી 60 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે ઑસ્ટિયોઆર્થરાઇટિસ થવાની શક્યતાઓ વધી જાય છે : ડૉ. ઉમંગ શિહોરા Read More

જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની સરદાર ધામ, રાજકોટ  ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાશે

સરદારધામદ્વારાઆયોજિત “જીપીબીએસબિઝનેસએક્સ્પો 2025” 9 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે રાજકોટ:સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત “જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, …

જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની સરદાર ધામ, રાજકોટ  ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાશે Read More

વર્લ્ડ ટ્રોમા ડે – ટ્રોમા એટલે સારવારની સાથે માનસિક પીડામાંથી મુક્તિ મેળવવાની સામૂહિક પહેલ : ડૉ. શ્યામ કારિયા

દર વર્ષે તારીખ 17મી ઓક્ટોબરને  “વર્લ્ડ ટ્રોમા ડે” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત દરમિયાન જીવન બચાવવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ દિવસનો …

વર્લ્ડ ટ્રોમા ડે – ટ્રોમા એટલે સારવારની સાથે માનસિક પીડામાંથી મુક્તિ મેળવવાની સામૂહિક પહેલ : ડૉ. શ્યામ કારિયા Read More

નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવાની કેટલીક ટિપ્સ :  ડૉ. દિલીપ વ્યાસ

નવલી નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે.ખૈલેયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યાં છે,પણ જો જો ક્યાંક ગરબા ગાવાની ગાતા સ્વાસ્થ્ય ન જોખમાય .નવરાત્રિમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, કેવો ખોરાક લેવો, તેના …

નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવાની કેટલીક ટિપ્સ :  ડૉ. દિલીપ વ્યાસ Read More