Mere Krishn

“મેરે કૃષ્ણ” : અમદાવાદમાં 28 અને 29 માર્ચે ઔડા ઓડિટોરિયમમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ

અમદાવાદ હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.