વિશ્વ યોગ દિવસ અંતર્ગત અગ્રણી સુખાકારી સંસ્થા યોગવાલાના ફાઉન્ડર જિગીશા વાલા દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અલગ અલગ સ્થળો પર વિશેષ યોગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કેમ્પેઇન અંતર્ગત ગોકુલધામ સોસાયટી(સાણંદ), કેબીએસએ લિ.(ઇસ્કોન), આઈઓસીએલ(સોલા ) તેમજ આઇટીસી નર્મદા ખાતેના રહીશો માટે હેલ્થ ફિટનેસ સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





You may also like
-
ડો. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે સંગીતમય શ્રદ્ધાંજલિ
-
અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી
-
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની ‘ટીમ ચિરંજીવી’ માનવતાના કાર્ય માટે આગળ આવી: ગુલબાઈ ટેકરાના પ્રભાવિત પરિવારોને ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીનું વિતરણ કર્યું
-
જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું 24 જુલાઈએ કર્ણાવતીમાં અભિનંદનચાતુર્માસ મહોત્સવમાં મળશે પાવન સાન્નિધ્ય
-
ધર્મથી સમાજ પરિવર્તન: પૂજ્ય વિરલબાપુએ જાહેર કર્યો અંતિમધામ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ
